પાછળ જુઓ

તીર્થ ગ્રામ યોજના

  •  
    • યોજનાનો હેતુ

    • પસંદ થયેલ તીર્થગામને રાજ્ય સરકાર રૂ. એક લાખનું પ્રોત્‍સાહક અનુદાન આપે છે.

      હેતુઓ

      રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા લોકો વચ્‍ચે પરસ્‍પર સદ;ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના.



      નીચે જણાવેલ હેતુઓ ઉજાગર કરવા માટેની પ્રોત્‍સાહક યોજના

      • ભાઇચારો

      • સામાજીક સદભાવ

      • શાંતિ

      • ગામનો સર્વાંગી વિકાસ



      યોજનાની શરૂઆત

      સને : ૨૦૦૪-૦૫ થી યોજનાનું અમલીકરણ શરૂ થયું. સંસ્‍કારસિંચનની બુનિયાદ, આવતીકાલનું ગુજરાત