પસંદ થયેલ તીર્થગામને રાજ્ય સરકાર રૂ. એક લાખનું પ્રોત્સાહક અનુદાન આપે છે.
હેતુઓ
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદ;ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના.
નીચે જણાવેલ હેતુઓ ઉજાગર કરવા માટેની પ્રોત્સાહક યોજના
• ભાઇચારો
• સામાજીક સદભાવ
• શાંતિ
• ગામનો સર્વાંગી વિકાસ
યોજનાની શરૂઆત
સને : ૨૦૦૪-૦૫ થી યોજનાનું અમલીકરણ શરૂ થયું. સંસ્કારસિંચનની બુનિયાદ, આવતીકાલનું ગુજરાત